મોરબી : સંત ડાયાભાઈ કાનાભાઈ સોલંકીનું અવસાન

  મોરબી : મૂળ લાલપર ગામના વતની હાલ મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર નિવાસી સંતશ્રી ડાયાભાઈ કાનાભાઈ સોલંકી (ઉ.વ.77) તે વસંતભાઈ, નટવરભાઈ, જયંતિભાઈ, ઇન્દુબેન...

મોરબી નિવાસી રંજનબેન કાળુભાઈ બારોટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બારોટ રંજનબેન (ઉ.વ.૬૦) તે સ્વ. કાળુભાઈ હિરાભાઇ બારોટના પત્નિ, અજયભાઈ, પ્રદીપભાઇ તેમજ વિકાસભાઈના માતાનું તા. ૨૭ને શનિવારે અવસાન થયું છે....

મોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા, હાલ મોરબી નિવાસી વિનોદભાઈ રવજીભાઈ પીઠડીયા(ઉ.65) તે સ્વ.રવજીભાઈ મોતીભાઈ પીઠડીયાના પુત્ર, ડો.નિતિનભાઈ પીઠડીયા અને હેતલબેન...

ખાનપર : ગણેશભાઈ અમૃતિયાનું અવસાન

ટંકારા : ખાનપર નિવાસી ગણેશભાઈ કાળાભાઈ અમૃતિયા (ઉ.વ. 85), તે નરભેરામભાઈના પિતાશ્રી તથા યોગેશ અને અમિતના દાદાનુ તા. 02/06/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનને કારણે...

જેપુર : નરભેરામભાઈ રાજાભાઈ ધમાસણાનું અવસાન

મોરબી : જેપુર નિવાસી નરભેરામભાઈ રાજાભાઈ ધમાસણા (ઉ.વ. 82), તે મગનભાઈ (97260 58300)ના ભાઈ, મનસુખભાઇ (95378 60802), જયંતીભાઈ (96875 20820) અને ધીરજલાલ (90998 89583)ના...

જામનગર નિવાસી હસમુખદાન ગઢવીનું અવસાન 

માળીયા (મી.): મૂળ વિરવદરકા હાલ જામનગર નિવાસી હસમુખદાન લાભુભાઈ ગઢવી તે ગઢવી મુકેશદાન લાભુદાન (મો.નં. 9909942651) તથા ગઢવી દિનેશદાન જીતુદાન (મો.નં. 9825548420) તથા ગઢવી...

સજ્જનપર : પ્રભાબેન નરશીભાઈ બરાસરાનું અવસાન

ટંકારા : સજ્જનપર નિવાસી પ્રભાબેન નરશીભાઈ બરાસરા (ઉ.વ. ૬૬), તે રજનીકભાઈના માતુશ્રીનું તા. 02/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું સહિતની વિધી...

કુંતાસી : ગૌરીબેન રમેશભાઈ કુંડારીયાનું અવસાન

મોરબી : કુંતાસી નિવાસી ગૌરીબેન રમેશભાઈ કુંડારીયા (ઉ.વર્ષ ૪૯), તે રમેશભાઈ દેવજીભાઈ કુંડારીયાનાં ધર્મપત્ની તથા કેવલભાઈના માતુશ્રીનું તા. ર૮-૦પ-ર૦ર૧ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે....

મોરબી : કંચનબેન મગનલાલ મહેતાનુ અવસાન

મોરબી : કંચનબેન મગનલાલ મહેતા તે સ્વ.મગનલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્ની તેમજ હરેન્દ્રભાઈ,પ્રફુલભાઈ,બકુલભાઈ અને વિનયભાઈના માતુશ્રી નુ તા.13/09/2019 ના રોજ અવસાન થયેલ છે.સદગતનુ ઉઠમણું તા.13/09/2019...

નવા સાદુળકા નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયાનું ૯૫ વર્ષે અવસાન

મોરબી : મૂળ નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબી નિવાસી દાનાભાઈ ભીમાભાઈ ભંખોડિયા (ઉ.વ.૯૫) તે ભીખાભાઈ દાનાભાઈ ભંખોડીયા,ગણેશભાઈ દાનાભાઈ ભંખોડીયાના પિતા અને તુલસીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં...

આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ...

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે અક્ષય તૃતીયા સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી ઓછા ભાવે ખરીદો ઓફર ફક્ત એક જ દિવસ સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, ફ્કત એક જ...