કુંતાસી : ગૌરીબેન રમેશભાઈ કુંડારીયાનું અવસાન

- text


મોરબી : કુંતાસી નિવાસી ગૌરીબેન રમેશભાઈ કુંડારીયા (ઉ.વર્ષ ૪૯), તે રમેશભાઈ દેવજીભાઈ કુંડારીયાનાં ધર્મપત્ની તથા કેવલભાઈના માતુશ્રીનું તા. ર૮-૦પ-ર૦ર૧ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૦૧-૦૬-૨૦૨૧ ને મંગળવારનાં રોજ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. (દેવજીભાઈ ૯૭ર૪૯ ર૯૩૩૫, રમેશભાઈ ૯૦૯૯૯ ૬૧૬o૫, સુંદરજીભાઈ ૯૮૭૯૫ ૮૪૧૪૦, જેરામભાઈ ૯૯૭૯૯ ૦૮૪૯૨, વસંતભાઈ ૯૩૭પર ૪૩૦૮૩, કેવલભાઈ ૯૭ર૭૪ ૧૦૭૮૯)

- text