જેપુર : નરભેરામભાઈ રાજાભાઈ ધમાસણાનું અવસાન

- text


મોરબી : જેપુર નિવાસી નરભેરામભાઈ રાજાભાઈ ધમાસણા (ઉ.વ. 82), તે મગનભાઈ (97260 58300)ના ભાઈ, મનસુખભાઇ (95378 60802), જયંતીભાઈ (96875 20820) અને ધીરજલાલ (90998 89583)ના પિતાનું તા. 31/01/2022ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 04/02/2022ને શુક્રવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાન જેપુર ખાતે રાખેલ છે.

- text