નવા ઘનશ્યામગઢ : ધનજીભાઈ કરમશીભાઈ ભાડેશીયાનું અવસાન

- text


મોરબી : નવા ઘનશ્યામગઢ નિવાસી ધનજીભાઈ કરમશીભાઈ ભાડેશીયા, તે રમેશભાઈ (મો. ૯૮૨૫૭ ૯૨૭૧૪), દિનેશભાઈ (મો. ૯૮૨૫૭ ૧૬૦૫૬), સ્વ. સુરેશભાઈ, શૈલેષભાઈ (મો. ૮૩૨૦૦ ૪૫૧૦૦)ના પિતાનું તા. ૨૮/૦૧/૨૦૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૦૩-૦૨-૨૦૨૨ને ગુરુવારના રોજ બપોરે ૩ થી ૪ કલાક દરમ્યાન બહુચર માતાજીના મંદિર, નવા ઘનશ્યામગઢ ખાતે રાખેલ છે.

- text