સજ્જનપર : પ્રભાબેન નરશીભાઈ બરાસરાનું અવસાન

- text


ટંકારા : સજ્જનપર નિવાસી પ્રભાબેન નરશીભાઈ બરાસરા (ઉ.વ. ૬૬), તે રજનીકભાઈના માતુશ્રીનું તા. 02/04/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણું સહિતની વિધી મોકુફ રાખેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે. (રજનીક મો નં. ૯૭૨૫૮૫૫૫૯૬, માવજીભાઈ પ્રાગજીભાઈ ૯૯૭૪૩૨૪૭૧૨, દેવરાજભાઈ પ્રાગજીભાઈ મો.નં. ૯૮૭૯૯૩૦૬૮૦)

- text