મોરબી : સંત ડાયાભાઈ કાનાભાઈ સોલંકીનું અવસાન

- text


 

મોરબી : મૂળ લાલપર ગામના વતની હાલ મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગર નિવાસી સંતશ્રી ડાયાભાઈ કાનાભાઈ સોલંકી (ઉ.વ.77) તે વસંતભાઈ, નટવરભાઈ, જયંતિભાઈ, ઇન્દુબેન મકનભાઈ રાણવા, ગૌરીબેન કાળુંભાઈ રાઠોડના પિતા તેમજ પાલુબેન હીરાભાઈ પરમાર, સ્વ.અમરતબેન લખમણભાઈ મકવાણા, પુંજીબેન કાળુંભાઈ મૂછડીયા, ડુંગરભાઈ છનાભાઈ સોલંકી, અમરશીભાઈ, સવજીભાઈ, વાઘજીભાઈના કાકા તથા રમેશભાઈ જેસીગભાઈ સોલંકી, સંજયભાઈ, ગંગાબેન રસિકભાઈ ભંખોડીયા, ભાનુંબેન કનુભાઈ ચૌહાણ, રંજનબેન દિનેશભાઇ મૂછડીયાના ભાઈજી, લલીતભાઈ, નીતિનભાઈ, યોગેશ, જયેશ, ક્રિશ, રોનક, તરુણ, હિતેન, ક્રિષ્ના, જય, પ્રિન્સ, મનીષાબેન નીલમબેન અને સજનીબેનના દાદાનું તા.9ના રોજ અવસાન થયું છે.

- text