જામનગર નિવાસી હસમુખદાન ગઢવીનું અવસાન 

- text


માળીયા (મી.): મૂળ વિરવદરકા હાલ જામનગર નિવાસી હસમુખદાન લાભુભાઈ ગઢવી તે ગઢવી મુકેશદાન લાભુદાન (મો.નં. 9909942651) તથા ગઢવી દિનેશદાન જીતુદાન (મો.નં. 9825548420) તથા ગઢવી પ્રફુલ્લદાન સમરતદાન (મો.નં. 9825058045)ના ભાઈ, તે ગઢવી સુમુખ હસમુખદાનના પિતા, તે ગઢવી અચળદાન નારણસંગના ભત્રીજાનું તારીખ 21-05-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-05-2023 ને શુક્રવારે તેમનાં વતન વિરવદરકા મુકામે રાખવામાં આવ્યું છે. ઉત્તર ક્રિયાની વિધિ તારીખ 1-6-2023ને ગુરૂવારે વિરવદરકા મુકામે રાખેલ છે.

- text

- text