મોરબી : ન્યુ આમરણ (ડાયમંડનગર) નિવાસી જસમતભાઈ ગાંભવાનું અવસાન 

મોરબી : ન્યુ આમરણ (ડાયમંડનગર) નિવાસી જસમતભાઈ રામજીભાઈ ગાંભવા (ઉં.વ. 48) તે મગનભાઈ રામજીભાઈ ગાંભવા, રમેશભાઈ રામજીભાઈ ગાંભવા, વલ્લભભાઈ રામજીભાઈ ગાંભવા, અમૃતભાઈ રામજીભાઈ ગાંભવાના...

મોરબી : ખતીજાબેન વલીમહમદભાઈ ચાનીયાનું અવસાન

મોરબી : ખતીજાબેન વલીમહમદભાઈ ચાનીયા, તે યુસુફભાઇના માતુશ્રી તેમજ ડો. અવેસભાઈ તથા જુનેદભાઈના દાદી તા. 24/01/2020ના રોજ જન્નતશીન થયા છે. મર્હુમની જિયારત તા. 26ના...

અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (10:00 AM)

મોરબી : કનૈયાલાલ જેઠાલાલ હિરાણીનું અવસાન મોરબી : મોરબી નિવાસી કનૈયાલાલ જેઠાલાલ હિરાણી (ઉ.વ. ૮ર), તે ધર્મેન્દ્ર (૯૯૦૯૧ ૭૩૮૦૧), કેતન (૯૪૦૯૫ ર૭૪રપ), હિતેન્દ્ર (૭૩૮૩૮ ૧૧૭૭૩)...

મોરબી નિવાસી નિર્મળાબેન માણેકનું અવસાન

મોરબી: નિર્મળાબેન હરીભાઇ માણેક (ઉ.વ.૮૫) તે સ્વ.હરીભાઇ ટોપણદાસ માણેકના પત્ની, તે સ્વ. આણંદજીભાઇ મેઘજીભાઈ રેલનના પુત્રી, તે તુલસીદાસ આણંદજી રેલનના બેન, તે શાન્તીભાઈ માણેક,...

હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉં.વ. ૬૫)નું અવસાન

હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉ.વ. 65 ), તે હંસરાજભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ નવઘણભાઈ અને સાગરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન...

મોરબીના જળીબેન કડીવારનું અવસાન

મોરબી : મોરબીનિવાસી જળીબેન મગનભાઈ કડીવાર(ઉ.વ. 74), તે મહેશભાઈ અને અશ્વિનભાઈ (9016070881)નાં માતાનું તારીખ 10ને સોમવારે દુઃખદ અવસાન થયુ છે. સદગતનું બેસણું તારીખ 13ને...

મોરબી નિવાસી માધવજીભાઈ સુવારિયા (માધાબાપા)નું અવસાન, આજે સાંજે સ્મશાનયાત્રા

મોરબી : મૂળ શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારિયા (માધાબાપા) (ઉં.વ. 74) તે ગીરીશભાઈ સુવારિયા તથા મનોજભાઈ સુવારિયાના પિતાનું 21-3-2024 ને ગુરુવારના રોજ...

મોરબીમાં વિરદાસ બાપુની પુણ્યતિથિએ સંતવાણીનું આયોજન

મોરબી : મોરબીમાં વરિયા મંદિર સેવક ગણ દ્વારા સો ઓરડી ખાતે વિરદાસ બાપુની 15મી પુણ્યતિથિ એ આગામી તા. 30 ડિસેમ્બરને સોમવારના રોજ સંતવાણીનો કાર્યક્રમ...

મોરબી :રસિકલાલ અવિચળભાઈ પોપટ નું અવસાન

મોરબી: બેલા (આમરણ ) હાલ મોરબી નિવાસી રસીલાલ અવિચળભાઈ પોપટ તે રવિભાઈ,મનોજભાઈ,ભાવેશભાઈ,ચંદ્રિકાબેન દિપકકુમાર રવેશીયા તથા રૂપલબેન હિતેષભાઇ સેજપાલ ના પિતા તથા સ્વ. શાંતિલાલ રામજીભાઈ...

ગાળા: મહાદેવભાઈ ચકુભાઈ કાચરોલાનું નિધન: બેસણું

મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ કાચરોલા ઉં.વ. 68 તે, ભરતભાઇ મહાદેવભાઈ કાચરોલા (9723997681) અને જલ્પેશભાઈ મહાદેવભાઈ કાચરોલા (9662064908)ના પિતાનું તારીખ 02/02/21ને મંગળવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...