મોરબીમાં વિરદાસ બાપુની પુણ્યતિથિએ સંતવાણીનું આયોજન

- text


મોરબી : મોરબીમાં વરિયા મંદિર સેવક ગણ દ્વારા સો ઓરડી ખાતે વિરદાસ બાપુની 15મી પુણ્યતિથિ એ આગામી તા. 30 ડિસેમ્બરને સોમવારના રોજ સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં રસિક મહારાજ, અશોક પ્રજાપતિ અને અનુપસિંહ દરબાર દ્વારા ભજનની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ તકે આયોજકો દ્વારા મોરબીના ભજન પ્રેમી લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text