મોરબી : ન્યુ આમરણ (ડાયમંડનગર) નિવાસી જસમતભાઈ ગાંભવાનું અવસાન 

- text


મોરબી : ન્યુ આમરણ (ડાયમંડનગર) નિવાસી જસમતભાઈ રામજીભાઈ ગાંભવા (ઉં.વ. 48) તે મગનભાઈ રામજીભાઈ ગાંભવા, રમેશભાઈ રામજીભાઈ ગાંભવા, વલ્લભભાઈ રામજીભાઈ ગાંભવા, અમૃતભાઈ રામજીભાઈ ગાંભવાના ભાઈ, ધ્રુવીબેન જસમતભાઈ ગાંભવાના પિતાનું તારીખ 15-6-2023 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-6-2023 ને સોમવારે સવારે 8 થી 11 કલાકે ન્યુ આમરણ (ડાયમંડ નગર) ગાંભવા પરિવાર સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text