હળવદના ધુળકોટ ગામે 200થી વધુ લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ 

- text


હળવદ : બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે લેન્ડ થઈ ચૂક્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલુ છે. ત્યારે હળવદના ધુળકોટ ગામે પ્રાથમિક શાળામાં 200થી વધારે લોકોને ભોજન તથા રહેવાની વ્યવસ્થા ગામ લોકો દ્વારા કરવામાં આવી છે.

- text

- text