હળવદમાં કરણી સેના અસરગ્રસ્તોની વ્હારે

- text


હળવદ : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે અસરગ્રસ્તો માટે ભોજન તૈયાર કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે કરણી સેનાએ આ સ્થળની મુલાકાત લઈ રૂ. 11 હજારની રોકડ સહાય આપી છે. આ સાથે કરણી સેનાના યુવાનોએ સમગ્ર પંથકમાં જ્યાં મદદની જરૂર પડે ત્યાં ખડેપગે રહેશે તેવું જણાવ્યું છે.

- text

- text