અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (10:00 AM)

- text


મોરબી : કનૈયાલાલ જેઠાલાલ હિરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કનૈયાલાલ જેઠાલાલ હિરાણી (ઉ.વ. ૮ર), તે ધર્મેન્દ્ર (૯૯૦૯૧ ૭૩૮૦૧), કેતન (૯૪૦૯૫ ર૭૪રપ), હિતેન્દ્ર (૭૩૮૩૮ ૧૧૭૭૩) અને કુંતલ (૯૯૦૯૫ ૪૧૪ર૬)ના પિતા તેમજ અક્ષય (૯૪ર૬૧ ૫૮૮૮૩)ના દાદાનું ૧૩-૪-૨૦૨૧ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૬-૪-૨૦૨૧ને શુક્રવારે સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે રાખેલ છે. (હર્ષદભાઇ – ૮૭૮૦૨ ૨૧૨૦૬, પ્રકાશચંદ્ર – ૯૮ર૩૧ ૮૬૬૫૩)


અમરનગર : કસ્તુરબેન બાલુભાઈ સંઘાણીનું અવસાન

મોરબી :અમરનગર (રોટરીગ્રામ) નિવાસી કસ્તુરબેન બાલુભાઈ સંઘાણી (ઉંમર વર્ષ 78)નું તા. 15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્ગતનું બેસણું ટેલિફોનીક રાખેલ છે. (નવીનભાઈ 99787 96059, રમેશભાઈ 98257 78985, જગદીશભાઈ 99254 12748, બળદેવભાઈ 98255 91120, સુરેશભાઈ 99781 02866)

- text


મોરબી : અનસુયાબેન લલીતભાઈ ચંદારાણાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અનસુયાબેન લલીતભાઈ ચંદારાણા (ઉ.વર્ષ. ૬૮), તે લલીતભાઇ દેવચંદભાઇ ચંદારાણાના ધર્મપત્ની તથા ભાવેશભાઇ, અમીષભાઇ તેમજ પ્રીતીબેનના માતૃશ્રી તથા ચેતનભાઇ (રાજકોટવાળા)ના સાસુ તથા ભગવાનજીભાઈ ત્રિકમજીભાઇ કરાંચીવાળાની પુત્રી તથા રચીત અને રીવાના દાદીનું તા. ૧૩-૪-૨૦૨૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬-૪-૨૦૨૧ને શુક્રવારના રોજ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે રાખેલ છે. (લલીતભાઇ: મો. ૯૮૯૮૧ ૦૨૧૩૯, ભાવેશભાઇઃ મો. ૯૬ર૪૬ ૩૩૮૮૮, શીતલબેન: મો. ૯૬૩૮૦ ૩૩૮૮૮, અમીશભાઇ મો. ૯૩૭૪૬ ૭ર૦૮૧, નીલીષાબેનઃ મો. ૯૯૭૯૨ ૮૦૮૮૮, કિશોરભાઇ: મો. ૯૮૭૯૭ ૪૧૩૭૬)

- text