મોરબી નિવાસી રમેશભાઈ કુકરવાડિયાનું અવસાન

મોરબી : રમેશભાઈ છગનભાઈ કુકરવાડિયા (ઉ.વ.68 મુ.હડમતીયા હાલ મોરબી)નું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 14/3/2024ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન...

મોરબી નિવાસી ભુદરભાઈ શેરસીયાનું અવસાન

મોરબી : મૂળ ખેવારીયા હાલ મોરબી નિવાસી ભુદરભાઈ વાલજીભાઈ શેરસીયા (ઉં.વ. 55) તે પ્રભુભાઈ વાલજીભાઈ શેરસીયા (મો.નં. 7016579129), સ્વ. રામજીભાઈ વાલજીભાઈ શેરસીયા, મનસુખભાઈ વાલજીભાઈ...

મોરબી નિવાસી મુકેશભાઈ સદાતીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મુકેશભાઈ બચુભાઈ સદાતીયા (ઉં.વ. 56) તે બચુભાઈ કાબાભાઈ સદાતીયાના પુત્ર, અંકિતભાઈ મુકેશભાઈ સદાતીયા, ભાસ્કરભાઈ મુકેશભાઈ સદાતીયાના પિતા, કિશોરભાઈ બચુભાઈ સદાતીયા...

મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશીનું અવસાન 

મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશી ( ઉ.વ.81) તે સ્વ. મનસુખલાલ પ્રાણજીવનભાઈ જોશીના ધર્મપત્ની, સ્વ.રમણિકલાલ મણીશંકર પંડ્યા, સ્વ.કાંતિલાલ મણિશંકર પંડ્યાના બહેન, તે એડવોકેટ જિતેન્દ્રભાઈ જોશી,...

મોરબી : તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયાનું અવસાન

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયા તે પુનિતભાઈ તુલશીભાઈ શેરસિયા, દિનેશભાઈ તુલશીભાઈ શેરસિયા, ભરતભાઈ તુલશીભાઈ શેરસિયાના પિતાનું તા.10ના રોજ અવસાન...

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈનું અવસાન

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના...

મોરબી : નાની વાવડી નિવાસી નરસિંહભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબીના નાની વાવડી ગામ નિવાસી નરસિંહભાઈ ભુદરભાઈ સુરાણી તે મનીષભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 8733923135), સંજયભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 9904199646)ના પિતાનું તારીખ 10/3/2024...

મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન 

મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...

આમરણ નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : આમરણ ( ડાયમંડનગર) નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયા તે જયસુખભાઈ દેવજીભાઈ ભોરણીયા તથા હરિભાઈ દેવજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા.7ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી : દિનેશભાઇ રામજીભાઈ સોલંકીનું અવસાન

મોરબી : વાળંદ સમાજના દિનેશભાઇ (દિનુકાકા) (ઉ.વ.૬૯) તે સ્વ. રામજીભાઈ ધરમસીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ.હસમુખભાઈ, રસમીભાઈ (રાજકોટ), સ્વ. રાજેશભાઈ (હાલોલ), બીપીનભાઇ, મુકેશભાઈના ભાઈનું તા.૭...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...