મોરબી : જગદીશભાઈ ભાણજીભાઈ શેરસિયાનું અવસાન

મોરબી : જગદીશભાઈ ભાણજીભાઈ શેરસિયા તે લાભુબેન જગદીશભાઈ શેરસિયાના પતિ, નિલેશભાઈ જગદીશભાઈ શેરસિયા, ધનંજયભાઈ જગદીશભાઈ શેરસિયાનાના પિતા, ઉષાબેન નિલેશભાઈ શેરસિયાના સસરા, મિહિરભાઈ નિલેશભાઈ શેરસિયા,...

મોરબી નિવાસી ખીમજીભાઈ જીવાણીનું અવસાન

મોરબી : મુળ ઘુનડા(ખા.) હાલ મોરબી નિવાસી હાલ મોરબી ખીમજીભાઇ તેજાભાઈ જીવાણી (ઉમર વર્ષ 90) તે કાંતિભાઈ ખીમજીભાઈ જીવાણી અને (99091 07260) ગણેશભાઈ ખીમજીભાઇ...

મોરબી નિવાસી રમેશચંદ્ર શુક્લનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : રમેશચંદ્ર અમૃતલાલ શુક્લ (રિટાયર્ડ સ્ટેશન માસ્તર, વેસ્ટર્ન રેલ્વે મોરબી) ઉમર વર્ષ 87 તે ભાવનાબેન રમેશચંદ્ર શુક્લના પતિ, અમૃતલાલ લક્ષ્મીશંકર શુકલના પુત્ર તથા...

મોરબી : ભાવનાબેન ભોરણીયાનું અવસાન

મોરબી : મૂળ જુના દેવળીયા હાલ વડોદરા નિવાસી ભાવનાબેન સુરેશભાઈ ભોરણીયા તે સુરેશભાઈ શામજીભાઈ ભોરણીયાના પત્ની, શામજીભાઈ થોભણભાઈ ભોરણીયાના પુત્રવધુ, હિરાભાઈ શામજીભાઈ ભોરણીયાના ભાભી,...

બંધુનગર નિવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : બંધુનગર નિવાસી આદ્રોજા મનજીભાઈ અરજણભાઈ ( ઉ. વ. 92) તે જયંતિભાઈ, રમેશભાઈ, મહેશભાઈના પિતા, ધવલભાઈ, ધર્મેન્દ્ર ભાઈ, અજયભાઈ, જીગ્નેશભાઈના દાદાનું તા. 17ના...

હરીહરનગર (ઘુંટુ) નિવાસી વિજયાબેન સાણજાનું અવસાન

મોરબી : હરીહરનગર (ઘુંટુ) નિવાસી વિજયાબેન ત્રીકમજીભાઈ સાણજા તે ત્રીકમજીભાઈ (મનુભાઈ) રણછોડભાઈ સાણજાના પત્ની, દિનેશભાઈ સાણજા, ચંદ્રેશભાઈ સાણજા, મહેશભાઈ સાણજાના માતાનું તારીખ 16-3-2024 ને...

કોટડી (મહાદેવપૂરી) નિવાસી પુષ્પાબેન દવેનું અવસાન 

મોરબી : કોટડી (મહાદેવપૂરી) નિવાસી ચા.મ.મો.બ્રાહ્મણ દવે પુષ્પાબેન ( ઉ.વ.61) તે હેમશંકર જેઠાલાલ દવેના પત્નિ, સ્વ. જેઠાલાલ મૂળશંકર દવે (વિરવાવ, તા. ટંકારા) ના પુત્રવધૂ,...

મોરબી નિવાસી ભરતસિંહ જાડેજાનુ અવસાન

મોરબી : મુ.મોટીવાવડી હાલ મોરબી ભરતસિંહ રામસિંહ જાડેજા તે મહાવીરસિંહ ભરતસિંહ જાડેજા, જયપાલસિંહ ભરતસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાના પિતા તથા ધર્મદીપસિંહ મહાવીરસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ...

મોરબી : શાંતિલાલ ભીખાભાઇ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી શાંતિલાલ ભીખાભાઇ કાલરીયા ( ઉ.વ.69) તે લક્ષ્મણભાઈ, ચંદુભાઈ, રસિકભાઈ, રમણિકભાઈના ભાઈ તથા જયેશના પિતાનું તા.15ના રોજ અવસાન...

મૂળ જુના ઘાટીલા નિવાસી હસમુખરાય અમૃતલાલ અમૃતિયાનું અવસાન

મોરબી : મૂળ જુના ઘાટીલા હાલ સુરેન્દ્રનગર નિવાસી હસમુખરાય અમૃતલાલ અમૃતિયા (ઉ.વ.56) તે કેશવજીભાઈ, સ્વ.છબીલભાઈ, રમેશભાઈના ભાઈ, ડો.હિમેન્દ્રના પિતા, વિજયભાઈ, વિશાલભાઈ, ડો.મારૂતના કાકાનું તા.14ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....