મોરબી નિવાસી મુકેશભાઈ સદાતીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મુકેશભાઈ બચુભાઈ સદાતીયા (ઉં.વ. 56) તે બચુભાઈ કાબાભાઈ સદાતીયાના પુત્ર, અંકિતભાઈ મુકેશભાઈ સદાતીયા, ભાસ્કરભાઈ મુકેશભાઈ સદાતીયાના પિતા, કિશોરભાઈ બચુભાઈ સદાતીયા...
મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશીનું અવસાન
મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશી ( ઉ.વ.81) તે સ્વ. મનસુખલાલ પ્રાણજીવનભાઈ જોશીના ધર્મપત્ની, સ્વ.રમણિકલાલ મણીશંકર પંડ્યા, સ્વ.કાંતિલાલ મણિશંકર પંડ્યાના બહેન, તે એડવોકેટ જિતેન્દ્રભાઈ જોશી,...
મોરબી : તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયાનું અવસાન
મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયા તે પુનિતભાઈ તુલશીભાઈ શેરસિયા, દિનેશભાઈ તુલશીભાઈ શેરસિયા, ભરતભાઈ તુલશીભાઈ શેરસિયાના પિતાનું તા.10ના રોજ અવસાન...
મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈનું અવસાન
મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના...
મોરબી : નાની વાવડી નિવાસી નરસિંહભાઈ સુરાણીનું અવસાન
મોરબી : મોરબીના નાની વાવડી ગામ નિવાસી નરસિંહભાઈ ભુદરભાઈ સુરાણી તે મનીષભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 8733923135), સંજયભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 9904199646)ના પિતાનું તારીખ 10/3/2024...
મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન
મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...
આમરણ નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયાનું અવસાન
મોરબી : આમરણ ( ડાયમંડનગર) નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયા તે જયસુખભાઈ દેવજીભાઈ ભોરણીયા તથા હરિભાઈ દેવજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા.7ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.
મોરબી : દિનેશભાઇ રામજીભાઈ સોલંકીનું અવસાન
મોરબી : વાળંદ સમાજના દિનેશભાઇ (દિનુકાકા) (ઉ.વ.૬૯) તે સ્વ. રામજીભાઈ ધરમસીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ.હસમુખભાઈ, રસમીભાઈ (રાજકોટ), સ્વ. રાજેશભાઈ (હાલોલ), બીપીનભાઇ, મુકેશભાઈના ભાઈનું તા.૭...
ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદાનું અવસાન
મોરબી : મૂળ મહુવા નિવાસી હાલ રાજકોટ ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદા (ઠક્કર) (ઉ.વ.74) તે ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ ઠક્કરના ધર્મપત્ની, ડો.અમિતભાઇ ભરતભાઇ પોંદાના કાકી, ભાવનગર નિવાસી જીવણલાલ...
મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ...