મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારાનું અવસાન

મોરબી : ભગવાનજીભાઈ વસ્તાભાઈ અઘારા ( મોડપરવાળા) તે અશોકભાઈ તથા જયંતીભાઈના પિતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.14ને ગુરૂવારના રોજ બ્લોક...

મોરબી રામગઢ નિવાસી રેવીબેન કાસુન્દ્રાનું અવસાન

મોરબી : રામગઢ (કો) નિવાસી રેવીબેન ધરમશીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 86) તે રમેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9825415869), પ્રવીણભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા (મો.નં. 9727004132), ગણેશભાઈ ધરમશીભાઈ કાસુન્દ્રા...

મોરબી નિવાસી સુરેશભાઈ કેશવલાલ સેતાનું અવસાન 

મોરબી : સુરેશભાઈ કેશવલાલ સેતા (ઉ.વ.67, દેના બેન્ક) તે કેશવલાલ રામજીભાઈ સેતાના પુત્ર, સ્વ. ચંદુભાઈ, રાજુભાઈ, અલ્કેશભાઈના મોટાભાઈ, ધ્રુવ, દિપ્તીના પિતા, સ્વ. મોહનલાલ કાલિદાસ...

મોરબી નિવાસી રૂપેશભાઈ વિલપરાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી રૂપેશભાઈ અમૃતભાઈ વિલપરા (ઉં.વ. 34) તે અમૃતભાઈ રતનશીભાઈ વિલપરાના પુત્ર, કમલેશભાઈ રતનશીભાઈ વિલપરાના ભત્રીજા, મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતનભાઈ અમૃતભાઈ...

મોરબી નિવાસી નિરંજનાબેન મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી નિરંજનાબેન હેમંતલાલ મહેતા તે સ્વ.નવીનચંદ્ર હેમતલાલ મહેતાના પત્ની, સ્વ.હેમતલાલ છબીલાલ મહેતાના પુત્રવધુ, સ્વ.ડિમ્પલભાઈ તથા ભરૈવીબેન ગાંધીના માતા, મુકેશભાઈના કાકી, રોનક,...

વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર : મૂળ અડવાળ હાલ વાંકાનેર નિવાસી યોગેન્દ્રસિંહ છોટુભા જાડેજા તે છોટુભા ખોડુભા જાડેજા (સી.કે. જાડેજા)ના પુત્ર, પ્રવિણસિંહ ખોડુભા જાડેજા, સ્વ. સજુભા ખોડુભા જાડેજા,...

મોરબી નિવાસી યકિનભાઈ મીરાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી યકિનભાઈ મહેન્દ્રભાઈ મીરાણી તે મહેન્દ્રભાઈ મીરાણી (મો.નં. 8469811193), મધુબેન મીરાણીના પુત્ર, નિશાંતભાઈ મીરાણી (મો.નં. 9925187850)ના ભાઈ અને પ્રવિણભાઈ મીરાણી (મો.નં....

સજનપર નિવાસી પ્રવિણસિંહ જાડેજાનુ અવસાન

મોરબી : સજનપર નિવાસી પ્રવિણસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉમર વર્ષ 69) તે યોગીરાજસિંહના પિતાનું તારીખ 1/3/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 4/3/2024ને સોમવારે...

મોરબી : અમરેલી નિવાસી ભવાનભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અમરેલી નિવાસી ભવાનભાઈ દેવકરણભાઈ મોરડીયા (ઉં.વ. 75) તે મહેન્દ્રભાઈ મોરડીયા, ભાવેશભાઈ મોરડીયાના પિતા, સ્વ. ઠાકરશીભાઈ દેવકરણભાઈ મોરડીયા, ધરમશીભાઈ દેવકરણભાઈ મોરડીયા....

મોરબી : હંસાબેન દવેનું અવસાન

મોરબી : મૂળ હળવદ નિવાસી દવે હંસાબેન (ઉ.વ.90) તે સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ દવેના પત્નિ, સ્વ. ભરતભાઈ, ઉપેન્દ્રભાઈ (9978491904), પન્નાબેનના માતા, દીપ, વંશના દાદીનું તા.1ના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ખિસ્સા ખર્ચીના પૈસા માંગી યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ

હત્યાના ગંભીર બનાવોમાં મોરબીના સરકારી વકીલે છેલ્લા બે અઠવાડિયામાં 6 સજાઓ કરાવી મોરબી : મોરબીની માળીયા વનાળીયા સોસાયટીમાં વર્ષ 2021માં નિર્દોષ યુવાન પાસેથી બળજબરીથી ખિસ્સા...

ધ્રાંગધ્રાના કંકાવટી ખાતેના જળ જૌહર દિવસ નિમિત્તે કુવામાં જળાભિષેક કરાયો

Dhrangdhra: આજે જળ જૌહર દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ખાતે આવેલા જળ જૌહર કુવા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા કુવામાં જળાભિષેક કરવામાં આવ્યો હતો અને...

Morbi: મતદાન જાગૃતિ માટે આવતીકાલે રન ફોર વોટનું આયોજન

Morbi: આગામી તારીખ 7મે ને મંગળવારના રોજ મોરબી સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ મોરબી જિલ્લામાં વધુ...

Morbi: આ પ્રચારકોએ ચૂંટણી પ્રચારના અંત પછી જિલ્લામાં સમાવિષ્ટ મત વિસ્તાર છોડી દેવાનો આદેશ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મેના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 હેઠળ મતદાન પૂરું થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતાં...