મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશીનું અવસાન 

મોરબી : હેમલતાબેન મનસુખલાલ જોશી ( ઉ.વ.81) તે સ્વ. મનસુખલાલ પ્રાણજીવનભાઈ જોશીના ધર્મપત્ની, સ્વ.રમણિકલાલ મણીશંકર પંડ્યા, સ્વ.કાંતિલાલ મણિશંકર પંડ્યાના બહેન, તે એડવોકેટ જિતેન્દ્રભાઈ જોશી,...

મોરબી : તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયાનું અવસાન

મોરબી : મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી તુલશીભાઈ વાલજીભાઈ શેરશિયા તે પુનિતભાઈ તુલશીભાઈ શેરસિયા, દિનેશભાઈ તુલશીભાઈ શેરસિયા, ભરતભાઈ તુલશીભાઈ શેરસિયાના પિતાનું તા.10ના રોજ અવસાન...

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈનું અવસાન

મોરબી : ભાવસાર મનહરલાલ માધવજીભાઈ (પીપળીયા) (સૌરાષ્ટ્ર લોજ વાળા) તે અશોકભાઈ, હિતેન્દ્રભાઇ, હીરેનભાઈના કાકા તથા ભાવનાબેન, અંજનાબેન, પાયલબેન ,પુનમબેન , તૃપ્તિબેનના પિતાનું તા.૧૦ને રવિવારના...

મોરબી : નાની વાવડી નિવાસી નરસિંહભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબીના નાની વાવડી ગામ નિવાસી નરસિંહભાઈ ભુદરભાઈ સુરાણી તે મનીષભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 8733923135), સંજયભાઈ નરસિંહભાઈ સુરાણી (મો.નં. 9904199646)ના પિતાનું તારીખ 10/3/2024...

મોરબી નિવાસી પ્રફુલ્લાબેન હિરાલાલ ખોખાણીનું અવસાન 

મોરબી : પ્રફુલ્લાબેન ખોખાણી (ઉ.વ.90) તે સ્વ. હિરાલાલ જટાશંકર ખોખાણીના પત્નિ, હસમુખભાઈ, રોહીતભાઈ, હિનાબેન, હસ્તીબેનના માતાનું તા. 9ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું...

આમરણ નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયાનું અવસાન

મોરબી : આમરણ ( ડાયમંડનગર) નિવાસી શાંતાબેન દેવજીભાઈ ભોરણીયા તે જયસુખભાઈ દેવજીભાઈ ભોરણીયા તથા હરિભાઈ દેવજીભાઈ ભોરણીયાના માતૃશ્રીનું તા.7ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી : દિનેશભાઇ રામજીભાઈ સોલંકીનું અવસાન

મોરબી : વાળંદ સમાજના દિનેશભાઇ (દિનુકાકા) (ઉ.વ.૬૯) તે સ્વ. રામજીભાઈ ધરમસીભાઈ સોલંકીના પુત્ર તથા સ્વ.હસમુખભાઈ, રસમીભાઈ (રાજકોટ), સ્વ. રાજેશભાઈ (હાલોલ), બીપીનભાઇ, મુકેશભાઈના ભાઈનું તા.૭...

ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદાનું અવસાન

મોરબી : મૂળ મહુવા નિવાસી હાલ રાજકોટ ચંદ્રાબેન ચંદ્રકાન્તભાઈ પોંદા (ઠક્કર) (ઉ.વ.74) તે ચંદ્રકાન્તભાઈ અમૃતલાલ ઠક્કરના ધર્મપત્ની, ડો.અમિતભાઇ ભરતભાઇ પોંદાના કાકી, ભાવનગર નિવાસી જીવણલાલ...

મોરબી નિવાસી સવિતાબેન હળવદીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન જીવરાજભાઈ હળવદીયા (ઉં.વ. 82)નું તારીખ 7-3-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-3-2024 ને શનિવારના રોજ...

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણીનું અવસાન

મોરબી : મહેબૂબભાઈ જાફરભાઈ નાથાણી (ઉ.વ.61) તે મર્હુમ જાફરઅલી અલીભાઈ નાથાણીના મોટા પુત્ર, ફરીદાબેનના પતિ, સમીરભાઈ, સુનિલભાઈના પિતા, ઇકબાલભાઈ, મનીષભાઈ, નૌશાદભાઈના મોટાભાઈ તથા શમસુંદિનભાઈના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....