મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન
મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા....
મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...
અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન
મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન...
લજાઈ નિવાસી મનસુખભાઈ કોટડીયાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી મનસુખભાઈ કાનજીભાઈ કોટડીયા (ઉ.વ.64) તે દામજીભાઈ, ખીમજીભાઈ, ધીરજલાલના ભાઈ, જીતેન્દ્રભાઈના પિતાનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી ગીતાબેન કડીવારનું અવસાન
મોરબી: ગીતાબેન સામજીભાઈ કડીવારનું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/2/2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન 202-વંદે માતરમ એપાર્ટમેન્ટ, સરદાર...
મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ...
મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ પ્રેમજીભાઈ આદ્રોજા (ઉ.વ. 55) તે નરભેરામભાઈ પ્રેમજીભાઈ આદ્રોજાના ભાઈનું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી નિવાસી ઇન્દુમતીબેન ઉપાધ્યાયનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઈન્દુમતીબેન રમણીકલાલ ઉપાધ્યાય (ઉં.વ. 85) તે સ્વ. રમણીકલાલ ગૌરીશંકર ઉપાધ્યાયના પત્ની, સંજયભાઈ (મો.નં. 9879125375) (તુલસી એન્ટરપ્રાઈઝ), ગોપાલભાઈ (મો.નં. 9811065987) (દિલ્હી),...
મોરબી નિવાસી સચીનભાઈ ચાવડાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી સચીનભાઈ નંદલાલભાઈ ચાવડા તે રાજેન્દ્રભાઈ (81287 13331)ના પિતા અને જોગેશભાઈ (98259 56249)ના ભાઈનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું...
મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની...