મોરબી : અદેપર નિવાસી દિવાળીબેન કાંજીયાનું અવસાન 

મોરબી : મોરબીના અદેપર નિવાસી દિવાળીબેન અમરશીભાઈ કાંજીયા (ઉ.વ.90) તે સ્વ. અમરશીભાઈ રામજીભાઈ કાંજીયાના પત્નિ, નાગજીભાઈ, ત્રંબકભાઈના માતા, શૈલેષભાઈ, મનિષભાઈ અને કેતનભાઈના દાદીનું તા....

મોરબી નિવાસી ડો. ટી.ડી. દુધરેજીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડો. ટી.ડી દુધરેજીયા તે સંજયભાઈ દુધરેજીયા (મો. નં. 98244 53777) ના પિતાનું તારીખ 23-2-2024ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું...

અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવતનું અવસાન

મોરબી : અંબાલા નિવાસી કાંતાબેન મણીરામભાઈ કુબાવત ( ઉ.વ.65) તે મણિરામભાઈ મોહનદાસજી કુબાવતના પત્ની, પરેશભાઈ, દિનેશભાઇના માતૃશ્રી તથા રઘુરામભાઈના ભાભીનું તા. 23ના રોજ અવસાન...

લજાઈ નિવાસી મનસુખભાઈ કોટડીયાનું અવસાન

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ નિવાસી મનસુખભાઈ કાનજીભાઈ કોટડીયા (ઉ.વ.64) તે દામજીભાઈ, ખીમજીભાઈ, ધીરજલાલના ભાઈ, જીતેન્દ્રભાઈના પિતાનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી ગીતાબેન કડીવારનું અવસાન

મોરબી: ગીતાબેન સામજીભાઈ કડીવારનું અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 24/2/2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસસ્થાન 202-વંદે માતરમ એપાર્ટમેન્ટ, સરદાર...

મોરબી : અદેપર નિવાસી રણજીતસિંહ ઝાલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના અદેપર નિવાસી રણજીતસિંહ ભીખુભા ઝાલાનું તારીખ 20-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-2-2024 ને બુધવારના રોજ...

મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ પ્રેમજીભાઈ આદ્રોજા (ઉ.વ. 55) તે નરભેરામભાઈ પ્રેમજીભાઈ આદ્રોજાના ભાઈનું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી ઇન્દુમતીબેન ઉપાધ્યાયનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઈન્દુમતીબેન રમણીકલાલ ઉપાધ્યાય (ઉં.વ. 85) તે સ્વ. રમણીકલાલ ગૌરીશંકર ઉપાધ્યાયના પત્ની, સંજયભાઈ (મો.નં. 9879125375) (તુલસી એન્ટરપ્રાઈઝ), ગોપાલભાઈ (મો.નં. 9811065987) (દિલ્હી),...

મોરબી નિવાસી સચીનભાઈ ચાવડાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સચીનભાઈ નંદલાલભાઈ ચાવડા તે રાજેન્દ્રભાઈ (81287 13331)ના પિતા અને જોગેશભાઈ (98259 56249)ના ભાઈનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. સદગતનું...

મોરબીના ખરેડા નિવાસી ભાણીબેન ચાડમિયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના નિવાસી ભાણીબેન ચતુરભાઈ ચાડમિયા ઉ.87 તે જગદીશભાઈ, નંદલાલભાઈ, દિનેશભાઇ તથા જયસુખભાઈના માતાનું તા.17ના રોજ અવસાન થયું છે. સદગતની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લાના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

મોરબી જિલ્લામાં ૮૮૯ મતદાન મથકો ઉપર અંદાજીત ૪૪૦૦ કર્મચારીઓ ફરજ નિભાવશે મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...

Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી...

Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ...

ગુરૂકૃપા માર્કેટિંગમાં પ્લાયવુડ અને ફર્નીચર માટેની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે

10 વર્ષમાં હજારો ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સેવા : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ફર્નીચર માટેની...

મોરબી : પોલીસ તંત્રની મતદારોને મતદાન મથક પર મોબાઈલ ફોન ન લઇ જવા અપીલ

મોરબી : લોકસભા ચૂંટણી - 2024 અંતર્ગત આવતી કાલે એટલે કે 7 મેં ના રોજ મતદાનનો દિવસ હોવાથી પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ...