મોરબી નિવાસી ઇન્દુમતીબેન ઉપાધ્યાયનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઈન્દુમતીબેન રમણીકલાલ ઉપાધ્યાય (ઉં.વ. 85) તે સ્વ. રમણીકલાલ ગૌરીશંકર ઉપાધ્યાયના પત્ની, સંજયભાઈ (મો.નં. 9879125375) (તુલસી એન્ટરપ્રાઈઝ), ગોપાલભાઈ (મો.નં. 9811065987) (દિલ્હી), દિપાબેન, જયશ્રીબેન, મીતાબેનના માતા, શુભ, હર્ષિત, ડોલીના દાદીનું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-2-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે પંચમુખી મંદિર, ઉમા ટાઉનશિપ પાસે, વેજીટેબલ રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text