મોરબી : બીલીયા નિવાસી રતિલાલ કુકરવાડીયા (વ્યાસ)નું અવસાન

મોરબી : મોરબીના બીલીયા નિવાસી રતિલાલ રાજારામ કુકરવાડીયા (વ્યાસ)નું તારીખ 16-2-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ...

મોરબી નિવાસી વલ્લભભાઈ મોરડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ બચુભાઈ મોરડીયા તે ધરમશીભાઈ, ચમનભાઈના ભાઈ, શિવમભાઈ (મો.નં. 9687069445) ના પિતાનું તારીખ 16-2-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે....

મોરબી : જશીબેન રવજીભાઈ સુંવારિયાનું અવસાન

મોરબી : મૂળ બોડકી હાલ મોરબી નિવાસી જશીબેન રવજીભાઈ સુંવારિયા (ઉ.વ.71) તે રવજીભાઈ આંબાભાઈ સુંવરિયાના પત્ની, અંબારામભાઈ, સ્વ.જગજીવનભાઈ, ભરતભાઇના ભાભી, સ્વ.મનીષભાઈના માતૃશ્રી તથા મનના...

મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વલ્લભભાઈ જેઠાભાઇ મારવાણીયા તે વેલજીભાઇ, બચુભાઈ અને પ્રેમજીભાઈના ભાઈ અને જયભાઈના પિતાનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી નિવાસી સુનીલભાઈ જસવંતભાઈ પારેખનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સુનીલભાઈ જસવંતભાઈ પારેખ(ઉ વ.43) તે મહેશભાઈ જનુભાઈ ઝવેરીના જમાઈનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તારીખ...

વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયારનું અવસાન

વાંકાનેર : ગુંદીવાળી મેલડી માતાજીના મહંત અને વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયાર (ઉ.31) તે ગં.સ્વ.વિલાસબેન હરીશભાઇ પઢીયાર ના પુત્રનું તા.14ને બુધવારે અવસાન થયું છે....

મોરબીના મકનસર નિવાસી સંગીતાબેન જયંતિલાલ શેરસીયાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના મકનસર નિવાસી શેરસીયા સંગીતાબેન જયંતિલાલ તે જયંતીભાઈના ધર્મપત્ની અને ગૌતમભાઈ (9265805563)ના માતાનું તા.15 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામીનું અવસાન

મોરબી : વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામી (ઉ. વ. 82) તે ગોરધનભાઈના પત્ની , રજનીભાઈ અને ધીરજભાઈના માતા, કિશનભાઈ, મન, વીણા અને જેનીના દાદી...

મોરબીના જેતપર નિવાસી અમરશીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામ નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ અઘારા તે મહેશભાઈ અમરશીભાઈ અઘારાના પિતા (99092 15500)નું તારીખ 12/2/2024ના રોજ અવસાન થયું છે. જેમની...

ટંકારા : હડમતીયા નિવાસી દિવ્યાબેન મેરજાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી દિવ્યાબેન ચંદુભાઈ મેરજા (ઉં.વ. 22) તે ચંદુભાઈ શીવાભાઈ મેરજા (મો.નં. 7575072482) ના દીકરીનું તારીખ 13-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: શ્રી જલારામ મંદિર મહિલા મંડળે પ્રસૂતા મહિલાઓને આપ્યો ઘીનો શીરો

Morbi: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ શ્રી જલારામ પ્રાર્થના...

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...