મોરબી : બીલીયા નિવાસી રતિલાલ કુકરવાડીયા (વ્યાસ)નું અવસાન

- text


મોરબી : મોરબીના બીલીયા નિવાસી રતિલાલ રાજારામ કુકરવાડીયા (વ્યાસ)નું તારીખ 16-2-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન બીલીયા મુકામે રાખવામાં આવ્યું છે. દિવ્યેશભાઈ કુકરવાડીયા (મો.નં. 9313225427), દિનેશભાઈ વ્યાસ (મોડપર) (મો.નં. 9723422513)

- text

- text