મોરબી નિવાસી સુનીલભાઈ જસવંતભાઈ પારેખનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુનીલભાઈ જસવંતભાઈ પારેખ(ઉ વ.43) તે મહેશભાઈ જનુભાઈ ઝવેરીના જમાઈનું તારીખ 15 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 થી 6 સોની જ્ઞાતિની વાડી પારેખ શેરી મોરબી ખાતે રાખવામાં આવેલ છે.લોકિક પ્રથા બંધ રાખેલ છે અજયભાઇ મોં.9428569445,જશવંતભાઈ મોં.9879877681,પટુભાઈ મોં.8390909080, જગુભાઈ મોં.9998889796.

- text