મોરબી : જશીબેન રવજીભાઈ સુંવારિયાનું અવસાન

- text


મોરબી : મૂળ બોડકી હાલ મોરબી નિવાસી જશીબેન રવજીભાઈ સુંવારિયા (ઉ.વ.71) તે રવજીભાઈ આંબાભાઈ સુંવરિયાના પત્ની, અંબારામભાઈ, સ્વ.જગજીવનભાઈ, ભરતભાઇના ભાભી, સ્વ.મનીષભાઈના માતૃશ્રી તથા મનના દાદીનું તા.16ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.19ને સોમવારના રોજ સવારે 8થી 10 કલાકે ભરતનગર-2, સ્કાય મોલની સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text