મોરબીના મકનસર નિવાસી સંગીતાબેન જયંતિલાલ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના મકનસર નિવાસી શેરસીયા સંગીતાબેન જયંતિલાલ તે જયંતીભાઈના ધર્મપત્ની અને ગૌતમભાઈ (9265805563)ના માતાનું તા.15 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા.16ને શુક્રવારે સાંજે 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, મકનસર, ભક્તિનગર-2 ખાતે રાખ્યું છે.

- text