રાજ્યસભામાં પસંદગી બદલ સુરતના ગોવિંદભાઈને અભિનંદન પાઠવતા મોરબીના ગોવિંદભાઇ

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા મોરબીના સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર અને અમદાવાદ સરદારધામના સ્થાપક પ્રમુખ તેમજ ઉમિયાધામ સાથે સંકળાયેલા મોરબીના ગોવિંદભાઇ વરમોરાએ ગોવિંદભાઇ ધોળકિયાને દેશ સેવામાં ઉતરોતર યશસ્વી બનો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

- text