મોરબીના જેતપર નિવાસી અમરશીભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામ નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ અઘારા તે મહેશભાઈ અમરશીભાઈ અઘારાના પિતા (99092 15500)નું તારીખ 12/2/2024ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તારીખ 22/2/2024ને ગુરુવારના રોજ રાખવામાં આવી છે.

- text