મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામ નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ અઘારા તે મહેશભાઈ અમરશીભાઈ અઘારાના પિતા (99092 15500)નું તારીખ 12/2/2024ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા તારીખ 22/2/2024ને ગુરુવારના રોજ રાખવામાં આવી છે.
મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ
મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...
મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...