મોરબી : વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામી (ઉ. વ. 82) તે ગોરધનભાઈના પત્ની , રજનીભાઈ અને ધીરજભાઈના માતા, કિશનભાઈ, મન, વીણા અને જેનીના દાદી તેમજ મધુબેન અને સોનલબેનના સાસુનું તારીખ 14 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે.
મોરબી વિધાન સભામાં 35.63 ટકા, વાંકાનેર વિધાનસભામાં 40.34 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 43.36 ટકા મતદાન નોંધાયું
મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન...
મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ટંકારા વિધાનસભા મતદાર વિસ્તારમાં સવારે 7.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીમા 43.36 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 48.83...