વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામીનું અવસાન

- text


મોરબી : વનાળિયા નિવાસી માણેકબેન ગોરધનભાઈ ગામી (ઉ. વ. 82) તે ગોરધનભાઈના પત્ની , રજનીભાઈ અને ધીરજભાઈના માતા, કિશનભાઈ, મન, વીણા અને જેનીના દાદી તેમજ મધુબેન અને સોનલબેનના સાસુનું તારીખ 14 ફેબ્રુઆરીના રોજ અવસાન થયેલ છે.

- text