મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ આદ્રોજાનું અવસાન

- text


મોરબી : લાલપર નિવાસી પ્રભુભાઈ પ્રેમજીભાઈ આદ્રોજા (ઉ.વ. 55) તે નરભેરામભાઈ પ્રેમજીભાઈ આદ્રોજાના ભાઈનું તારીખ 19-2-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-2-2024 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન લાલપર મુકામે રાખવામાં આવ્યું છે. (નિલેશભાઈ નરભેરામભાઈ આદ્રોજા (મો.નં. 9724688155), ભરતભાઈ નારણભાઈ આદ્રોજા (મો.નં. 9054419044), કલ્પેશભાઈ નારણભાઈ આદ્રોજા (મો.નં. 7878837370), યોગેશભાઈ મોતીભાઈ આદ્રોજા (મો.નં. 9978554073), વિપુલભાઈ મોતીભાઈ આદ્રોજા.)

- text