મોરબી : હાજી અબ્દુલકાદરભાઈ અલીભાઈ પરમારનું અવસાન

મોરબી : હાજી અબ્દુલકાદરભાઈ અલીભાઈ પરમાર (મોટા ઘરવાળા) તે એડવોકેટ મેનાઝબેન પરમાર, શિરીનબેન, ટીનાબેનના પિતા તેમજ સતારભાઈ અલિભાઈના મોટાભાઈનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી મોતીબેન ભોરણીયાનું અવસાન 

મોરબી: મૂળ નેકનામ હાલ મોરબી નિવાસી મોતીબેન ભવાનભાઈ ભોરણીયા (ઉં. વ. 95) તે મગનભાઈ ભોરણીયાના માતા, તે ચિંતનભાઈ મગનભાઈ ભોરણીયાના દાદીનું તારીખ 12-5-2023 ને...

મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ડાભીનું અવસાન

મોરબીઃ મહેન્દ્રનગર નિવાસી ભીખાભાઈ ગાંડુભાઈ ડાભી તે સ્વ. રૂગનાથભાઈ ભીખાભાઈ ડાભી તથા ડુંગરભાઈ ભીખાભાઈ ડાભી તથા જેરામભાઈ ભીખાભાઈ ડાભી તથા દેવકરણભાઈ ભીખાભાઈ ડાભી તથા...

મોરબી નિવાસી વાલાભાઈ ચબાડનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વાલાભાઈ નથુભાઈ ચબાડ તે પ્રકાશબાઈ વાલાભાઈ ચબાડ (પૂર્વ ચેરમેન, ટાઉન પ્લાનિંગ મોરબી નગરપાલિકા) તથા યોગેશભાઈ વાલાભાઈ ચબાડના પિતા, રાજન પ્રકાશભાઈ...

મોરબી નિવાસી લક્ષ્મીબેન આદ્રોજાનું અવસાન

મોરબી : મૂળ હરીપર (કેરાળા) હાલ મોરબી નિવાસી લક્ષ્મીબેન વિરજીભાઈ આદ્રોજા (ઉં.વ. 98) તે જયંતીભાઈ વિરજીભાઈ આદ્રોજા, બાબુભાઈ વિરજીભાઈ આદ્રોજાના માતા, હરેશભાઈ જયંતીભાઈ આદ્રોજા...

મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયાનું અવસાન

મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી છોટાલાલ શિવલાલ કારીયા (ઉં.વ. 75) તે કમલેશભાઈ કારીયા તથા વિધિબેન નીતિનકુમાર ગોવાણી (વિરમગામ)ના પિતા, સ્વ. જશવંતભાઈ, વિનોદભાઈ...

મોરબી નિવાસી કાંતાબેન ચીમનલાલ કોટકનું અવસાન 

મોરબી : સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.80) તે ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી, ઉષાબેનના માતુશ્રી, સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ...

મોરબી નિવાસી છબીબેન બચુભાઈ કૈલાનું અવસાન 

મોરબી : કૈલા છબીબેન બચુભાઈ (ઉ.૮૫) તે સ્વ. જયંતિભાઈ, કારૂભાઈ, અશ્વિનભાઈના માતાનું તા. ૬ને શનિવારના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૮ને સોમવારે સાંજે...

મોરબી નિવાસી જેઠીબેન હીરાભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી કાલરીયા જેઠીબેન હીરાભાઈ (ઉ.૭૮) તે હીરાભાઈ શામજીભાઇ કાલરીયાના પત્નિ, કિરીટભાઇ, સ્વ. ચુનીલાલના માતા, કંચનબેન કિરીટભાઇ કાલરીયાના સાસુ,...

મોરબી નિવાસી અર્ચનાબેન સબાપરાનું અવસાન

મોરબીઃ મૂળ જુના ઘાંટીલા હાલ મોરબી નિવાસી અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા (ઉં.વ. 30) તે અંકિતભાઈ જગદિશભાઈ સબાપરાના પત્ની, તે જગદિશભાઈ ભગવાનજીભાઈ સબાપરા (મો.નં. 94080 40375)...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...