મોરબી નિવાસી મોતીબેન ભોરણીયાનું અવસાન 

- text


મોરબી: મૂળ નેકનામ હાલ મોરબી નિવાસી મોતીબેન ભવાનભાઈ ભોરણીયા (ઉં. વ. 95) તે મગનભાઈ ભોરણીયાના માતા, તે ચિંતનભાઈ મગનભાઈ ભોરણીયાના દાદીનું તારીખ 12-5-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-5-2023 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાને જીન પ્લોટ, નેકનામ ખાતે રાખવામાં આવ્યું છે અને રાત્રે 8 થી 9:30 કલાકે સાર્વજનિક પ્લોટ, ચિત્રકૂટ સોસાયટી, શેરી નંબર- 1, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text