માળિયાના ભાવપર નિવાસી કંચનબેન ફુલતરીયાનું અવસાન
મોરબી : માળિયા તાલુકાના ભાવપર નિવાસી કંચનબેન બચુભાઈ ફુલતરીયા (ઉં. વ.78)તે બચુભાઈ બોઘાભાઈ ફુલતરીયાના પત્ની, ભગવાનજીભાઈ બોઘાભાઈ ફુલતરીયાના ભાભી, ચતુરભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા (મો.નં. 9825763461),...
મૂળ ખારચિયા નિવાસી રતિલાલ જટાશંકર પંડયાનું અવસાન
મોરબી : મૂળ ખારચિયા હાલ રાજકોટ નિવાસી રતિલાલ જટાશંકર પંડયા તે લલિત પંડયા, દર્શનાબેન નલિનકુમાર, મધુબેન દિવાકર શુક્લ, પૂજાબેન મનીશકુમર દવે તથા જયશ્રીબેન હિતેશકુમાર...
ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતાનું અવસાન
મોરબી : ખાનપર નિવાસી રંજનબેન નવીનચંદ્ર મહેતા (ઉ.વ. 82) તે ભરતભાઈ, વીણાબેન,મહેશભાઈ, જયેશભાઈ અને નીતાબેનના માતૃશ્રી તેમજ સિધ્ધાર્થભાઈ અને પારસભાઈના દાદીનું તારીખ 4 નવેમ્બરના...
મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વાલજીભાઇ મુળજીભાઈ ઉઘરેજા તે વેલજીભાઈ ઉઘરેજા તથા નરભેરામભાઈ ઉઘરેજાના પિતા તેમજ મનોજભાઈ ઉઘરેજા , જયદીપભાઈ ઉઘરેજા, જતીનભાઈ ઉઘરેજા અને નિલેશભાઈ...
મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીરામભાઈ હરિરામ રામાવત તે પ્રજ્ઞેશભાઈ રામાવતના પિતાનું તારીખ 3 નવેમ્બરના રોજ અવસાન થયેલું છે. સદગતનું બેસણું તારીખ 9 નવેમ્બરના રોજ...
મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રા તે કરમશીભાઇ તથા જગદીશભાઈ કાસુન્દ્રાના ભાઈ, તેમજ મનિષભાઇ નરશીભાઇ કાસુન્દ્રા અને હિતેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રાના પિતાનું તારીખ 2...
મોરબી નિવાસી રોશનબેન પલેજાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પલેજા રોશનબેન તે ઈબ્રાહીમભાઈ હાજીભાઈ પલેજાના પત્નીનું તા.2 ને ગુરૂવારે અવસાન થયું છે. સદગતની જીયારત તા. 4ને શનિવારે સવારે 9:30...
પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના પત્ની કાંતાબેનનું અવસાન, કાલે ગુરૂવારે સવારે અંતિમયાત્રા
મોરબી : રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના ધર્મપત્ની કાંતાબેન ગોવિંદભાઇ પટેલનું આજે તા.1 નવેમ્બરના રોજ અવસાન થયું છે.
સ્વ. કાંતાબેન...
જેતપર મચ્છુ નિવાસી રામજીભાઈ અઘારાનું અવસાન
મોરબી : મોરબી જેતપર(મચ્છુ)નિવાસી રામજીભાઈ ત્રીભોવનભાઈ અઘારા (ઉ.વ.58) તે ડાયાભાઈ, સ્વ.ચંદુભાઈના નાનાભાઈ, વિવેકભાઈના પિતા, વિપુલભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.31/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું...
ટંકારા નિવાસી રવજીભાઈ મુળજીભાઈ બરાસરાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી બરાસરા રવજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.67) તે ગં.સ્વ.વનીતાબેનના પતિ, તુષારભાઈ, પારૂલબેન રંગપરીયા, ખ્યાતિબેન ભાલોડીના પિતા, ડિમ્પલબેન તુષારભાઈ બરાસરાના સસરા, કમલેશભાઈ રંગપરીયા, હિતેષભાઈ...