ટંકારા નિવાસી રવજીભાઈ મુળજીભાઈ બરાસરાનું અવસાન

- text


ટંકારા : ટંકારા નિવાસી બરાસરા રવજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.67) તે ગં.સ્વ.વનીતાબેનના પતિ, તુષારભાઈ, પારૂલબેન રંગપરીયા, ખ્યાતિબેન ભાલોડીના પિતા, ડિમ્પલબેન તુષારભાઈ બરાસરાના સસરા, કમલેશભાઈ રંગપરીયા, હિતેષભાઈ ભાલોડીના સસરા અને ડાયાભાઈ નરશીભાઈ બોડાના જમાઈનું તા. 30ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા. 2 નવેમ્બરને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે ચિત્રકુટ ધામ, ઉગમણા નાકે, ટંકારા ખાતે રાખ્યું છે.

- text

- text