જેતપર મચ્છુ નિવાસી રામજીભાઈ અઘારાનું અવસાન

મોરબી : મોરબી જેતપર(મચ્છુ)નિવાસી રામજીભાઈ ત્રીભોવનભાઈ અઘારા (ઉ.વ.58) તે ડાયાભાઈ, સ્વ.ચંદુભાઈના નાનાભાઈ, વિવેકભાઈના પિતા, વિપુલભાઈ તથા વિજયભાઈના કાકાનું તા.31/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું...

ટંકારા નિવાસી રવજીભાઈ મુળજીભાઈ બરાસરાનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી બરાસરા રવજીભાઈ મુળજીભાઈ (ઉ.વ.67) તે ગં.સ્વ.વનીતાબેનના પતિ, તુષારભાઈ, પારૂલબેન રંગપરીયા, ખ્યાતિબેન ભાલોડીના પિતા, ડિમ્પલબેન તુષારભાઈ બરાસરાના સસરા, કમલેશભાઈ રંગપરીયા, હિતેષભાઈ...

મોરબી નિવાસી નિરંજનાબેન સંપટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટીયા નિરંજનાબેન ભરતભાઈ સંપટ (ઉં. વ. 80) તે ગોરધનદાસ ખીમજી ઉદેશી (ગોંડલવાળા)ના દીકરી, સંજયભાઈ આશર (મોરબી)ના સાસુ, સીમાબેન સંજયભાઈ...

મોરબી નિવાસી મણીબેન ચીખલિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મણીબેન ધરમશીભાઈ ચીખલીયા (ઉં.વ. 89) તે દિનેશભાઈ ધરમશીભાઈ ચીખલિયા, સુરેશભાઈ ધરમશીભાઇ ચીખલિયા, રમેશભાઈ ધરમશીભાઈ ચીખલિયાના માતા, મધુબેન દિનેશભાઈ ચીખલિયા, જયશ્રીબેન...

મોરબી નિવાસી બીપીનભાઈ ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભટ્ટ બિપીનભાઈ (ઉ.વ.62, મુળ મોટાભેલા) તે સ્વ. રતિલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર, હર્ષદભાઈ (ભીખુભાઈ) (98248 26068)...

મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...

મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ કુબાવતનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ છગનદાસ કુબાવત (ઉં.વ. 52) તે કરણભાઈ કુબાવતના પિતા, હસમુખભાઈ છગનભાઈ નિમાવતના નાનાભાઈ અને રાકેશભાઈ કુંવરદાસ કુબાવતના બનેવીનું તારીખ...

મોરબી નિવાસી ચંદ્રસિંહ ઝાલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદ્રસિંહ ભવાનસિંહ ઝાલા (ઉમર વર્ષ 64) તે ઘનશ્યામસિંહ ભવાનસિંહ ઝાલાના ભાઈ અને કર્મદીપસિંહ ચંદ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 27/10/2023ના રોજ અવસાન...

મોરબી નિવાસી ગોવિંદલાલ સોનેજીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગોવિંદલાલ કેશવલાલ સોનેજી તે રજનીકાંત સોનેજી, ભાષ્કર સોનેજી અને રશ્મીકાંત સોનેજી (કાનાભાઈ)ના પિતાનું તારીખ 27-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ: ગરમીમાં ‘ઠંડકભર્યુ’ રાહત કાર્ય: રોજ એક હજાર લોકોને મફત ઠંડી છાશનું વિતરણ

શહેરનાં સરા નાકે દાતાઓના સહયોગથી સેવાભાવી સંસ્થાઓનું સરાહનીય કાર્ય Halvad: હળવદના સેવાભાવી ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી શહેરના સરા નાકે એક હજારથી વધુ લોકોને બપોરના કાળઝાળ...

હળવદ: મહિલાઓ ને પડતી તકલીફો દુર કરાઇ

હળવદ શહેરમાં મોરબી દરવાજા પાસે આવેલા 200 વર્ષ જૂનો અને જાણીતો ઐતિહાસિક કેવડીયા કુવાએ અસંખ્ય લોકો પાણી ભરવા આવે છે. જોકે, આ કૂવામાં તકલીફ...

Morbi: મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલાથી ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

Morbi: મોરબી જિલ્લામાં આગામી તા 7મે ના રોજ મતદાન થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126ની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થવા માટે નિયત કરેલા...

ચૂંટણીને પગલે મોરબીની ચાર સબરજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી બંધ

તા.6,7 અને 8મીએ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં નહીં નોંધાય મોરબી : લોકસભા ચૂંટણીને પગલે રાજ્યની 210 સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને ચૂંટણી ફરજમાં મુકવામાં આવતા...