મોરબી નિવાસી ગોવિંદલાલ સોનેજીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગોવિંદલાલ કેશવલાલ સોનેજી તે રજનીકાંત સોનેજી, ભાષ્કર સોનેજી અને રશ્મીકાંત સોનેજી (કાનાભાઈ)ના પિતાનું તારીખ 27-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-10-2023 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે શ્રી બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિ પંચની વાડી, ખત્રીવાડ શેરી નં-3, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text