મોરબી નિવાસી ચંદ્રસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચંદ્રસિંહ ભવાનસિંહ ઝાલા (ઉમર વર્ષ 64) તે ઘનશ્યામસિંહ ભવાનસિંહ ઝાલાના ભાઈ અને કર્મદીપસિંહ ચંદ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 27/10/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30/10/2023ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર, કુબેરનાથ મેઇન રોડ, દરબાર શેરી, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text