મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન

- text


મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને સોમવારે રવાપરમાં વૈદહી પ્લાઝા ખાતે આવેલ નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text