મોરબી નિવાસી બીપીનભાઈ ભટ્ટનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભટ્ટ બિપીનભાઈ (ઉ.વ.62, મુળ મોટાભેલા) તે સ્વ. રતિલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર, હર્ષદભાઈ (ભીખુભાઈ) (98248 26068) ના નાનાભાઈ, સુરેશભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, સ્વ.મીનાબેન, ગીતાબેનના ભાઈ, અમિત (98795 98537),ચિરાગ, જયકિશનના કાકાનું તા. 29ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 2ને ગુરૂવારે સાંજના 4 થી 6 કલાકે વસંત પ્લોટ, શેરી નં. 13, લોહાણા બોર્ડિંગની બાજુમાં,મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text