મોરબી નિવાસી નિરંજનાબેન સંપટનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી નવગામ ભાટીયા નિરંજનાબેન ભરતભાઈ સંપટ (ઉં. વ. 80) તે ગોરધનદાસ ખીમજી ઉદેશી (ગોંડલવાળા)ના દીકરી, સંજયભાઈ આશર (મોરબી)ના સાસુ, સીમાબેન સંજયભાઈ આશરના માતા, અંકિતા તથા મિતુલના નાનીનું તારીખ 30-10-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તારીખ 2-11-2023 ને ગુરુવારના રોજ નવગામ ભાટિયા મહાજન વાડી, મોરબી ખાતે સાંજે 5:00 કલાકે રાખવામાં આવ્યું છે.

- text

- text