વાંકાનેર યાર્ડમાં કાલે બુધવારથી સાંજે 7થી સવારે 10 સુધી જ જણસ ઉતારી શકાશે

- text


વાંકાનેર : વાંકાનેર યાર્ડમાં તા.1 નવેમ્બરથી ઉતરાયનો સમય સાંજે 7થી સવારે 10 વાગ્યા સુધીનો રહેશે. આ અમલ દિવાળીના તહેવારની રજા જાહેર થાય ત્યાં સુધી કરવાનો રહેશે. અને સવારના 10 વાગ્યા પછી કોઈ પણ વાહનોને એન્ટ્રી આપવામાં આવશે નહી. તેમ ખેડૂતો તથા દલાલભાઈઓ જોગ ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ- વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.

- text