મોરબી નિવાસી મણીબેન ચીખલિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મણીબેન ધરમશીભાઈ ચીખલીયા (ઉં.વ. 89) તે દિનેશભાઈ ધરમશીભાઈ ચીખલિયા, સુરેશભાઈ ધરમશીભાઇ ચીખલિયા, રમેશભાઈ ધરમશીભાઈ ચીખલિયાના માતા, મધુબેન દિનેશભાઈ ચીખલિયા, જયશ્રીબેન સુરેશભાઈ ચીખલિયા, રવિતાબેન રમેશભાઈ ચીખલિયાના સાસુ, ભાવેશ દિનેશભાઈ ચીખલિયા, રોહિત સુરેશભાઈ ચીખલિયા, જય દિનેશભાઈ ચીખલિયા, યશ રમેશભાઈ ચીખલિયાના દાદી, પારૂલબેન ભાવેશભાઈ ચીખલિયા, સુમિતાબેન રોહિતભાઇ ચીખલિયા, ચક્ષુંબેન જયભાઈ ચીખલિયાના દાદી સાસુનું તારીખ 30-10-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-11-2023 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ક્રિસ્ટલ હાઇટ્સ, નિર્મલ સ્કૂલ પાછળ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text