મોરબી નિવાસી બીપીનભાઈ ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભટ્ટ બિપીનભાઈ (ઉ.વ.62, મુળ મોટાભેલા) તે સ્વ. રતિલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર, હર્ષદભાઈ (ભીખુભાઈ) (98248 26068)...

મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયાનું અવસાન

મોરબી : ગોદાવરીબેન પ્રેમજીભાઈ ચીખલીયા તે સ્વ. પ્રેમજીભાઈ કુંવરજીભાઈ ચીખલિયાના પત્ની, સ્વ. ચંદુલાલ, રતિલાલના માતૃશ્રી, ડેનિસ તથા જગદીશના દાદીનું તા.28ને શનિવારના રોજ અવસાન થયેલ...

મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ કુબાવતનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી ભુપતભાઈ છગનદાસ કુબાવત (ઉં.વ. 52) તે કરણભાઈ કુબાવતના પિતા, હસમુખભાઈ છગનભાઈ નિમાવતના નાનાભાઈ અને રાકેશભાઈ કુંવરદાસ કુબાવતના બનેવીનું તારીખ...

મોરબી નિવાસી ચંદ્રસિંહ ઝાલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ચંદ્રસિંહ ભવાનસિંહ ઝાલા (ઉમર વર્ષ 64) તે ઘનશ્યામસિંહ ભવાનસિંહ ઝાલાના ભાઈ અને કર્મદીપસિંહ ચંદ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 27/10/2023ના રોજ અવસાન...

મોરબી નિવાસી ગોવિંદલાલ સોનેજીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગોવિંદલાલ કેશવલાલ સોનેજી તે રજનીકાંત સોનેજી, ભાષ્કર સોનેજી અને રશ્મીકાંત સોનેજી (કાનાભાઈ)ના પિતાનું તારીખ 27-10-2023 ને શુક્રવારના રોજ અવસાન થયું...

માણેકવાડા નિવાસી વિજ્યાગૌરી દવેનું અવસાન

મોરબી : મૂળ માણેકવાડા હાલ મોરબી નિવાસી વિજ્યાગૌરી હિંમતલાલ દવે (ઉં.વ. 82) તે સ્વ. હિંમતલાલ ગોવિંદરામ દવે (એચ. જી. દવે) ના પત્ની, જગદીશભાઈ દવે-...

મોરબી : શિવાભાઈ બેચરભાઈ કોઠીયાનું અવસાન 

મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી શિવાભાઈ બેચરભાઈ કોઠીયા ( ઉ.વ.89) તે પ્રવીણભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.25ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.6...

મોરબી નિવાસી દેવાંગભાઈ આદ્રોજાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી દેવાંગભાઈ આદ્રોજા તે બિપીનભાઈ નાથાભાઈ આદ્રોજા (9998815474)ના પુત્ર, કિરીટભાઈ નાથાભાઈ આદ્રોજાના ભત્રીજાનું તા. 24ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયાનું અવસાન

મોરબી : વિજયનગર નિવાસી રામજીભાઈ ભગવાનજીભાઈ જેતપરિયા તે ભરતભાઇ, મનસુખભાઇ તથા કેશવજીભાઈના પિતાશ્રીનું તા. 24ના રોજ અકસન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રસાદ તા.30ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી...

Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ...

ગુરૂકૃપા માર્કેટિંગમાં પ્લાયવુડ અને ફર્નીચર માટેની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે

10 વર્ષમાં હજારો ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સેવા : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ફર્નીચર માટેની...

મોરબી : પોલીસ તંત્રની મતદારોને મતદાન મથક પર મોબાઈલ ફોન ન લઇ જવા અપીલ

મોરબી : લોકસભા ચૂંટણી - 2024 અંતર્ગત આવતી કાલે એટલે કે 7 મેં ના રોજ મતદાનનો દિવસ હોવાથી પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ...

મોરબીના ખરેડા ગામે 14 અને 15 મીએ ભવાઈ મંડળનું આયોજન

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે આગામી તારીખ 14/5 મંગળવાર અને 15/5 બુધવારના રોજ બે દિવસ નકલંક દાદાના સાનિધ્યમાં સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ (ખાખરાળાવાળા...