મોરબી : શિવાભાઈ બેચરભાઈ કોઠીયાનું અવસાન 

- text


મોરબી : મૂળ નવાગામ હાલ મોરબી નિવાસી શિવાભાઈ બેચરભાઈ કોઠીયા ( ઉ.વ.89) તે પ્રવીણભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.25ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તા.6 નવેમ્બરને સોમવારે વ્રજવીલા એપાર્ટમેન્ટ, ઉમાં રેસિડેન્ટ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text