મોરબી નિવાસી દેવાંગભાઈ આદ્રોજાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી દેવાંગભાઈ આદ્રોજા તે બિપીનભાઈ નાથાભાઈ આદ્રોજા (9998815474)ના પુત્ર, કિરીટભાઈ નાથાભાઈ આદ્રોજાના ભત્રીજાનું તા. 24ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27ના તેમના નિવાસ સ્થાન, વિઠ્ઠલ નગર, પટેલ કન્યા છાત્રાલય પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text