માણેકવાડા નિવાસી વિજ્યાગૌરી દવેનું અવસાન

- text


મોરબી : મૂળ માણેકવાડા હાલ મોરબી નિવાસી વિજ્યાગૌરી હિંમતલાલ દવે (ઉં.વ. 82) તે સ્વ. હિંમતલાલ ગોવિંદરામ દવે (એચ. જી. દવે) ના પત્ની, જગદીશભાઈ દવે- મો.નં. 9638219806, મહેશભાઈ દવે (ચંદ્રમૌલી સ્ટુડિયો) – મો.નં. 9825548299, અશોકભાઈ દવે- મો.નં. 9265985726, સ્વ નરેશભાઈ દવેના માતા, સુખદેવભાઈ દવેના ભાભીનું તારીખ 25-10-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-10-2023 ને સોમવારે સાંજે 4-30 થી 6 વાગ્યા સુધી વૃંદાવન પાર્ક, મહારાણા પ્રતાપ સર્કલ પાસે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. હાર્દિકભાઈ દવે- મો.નં. 9428277599, યાત્રિકભાઈ દવે- મો.નં. 9377676307, હિમાલયભાઈ દવે- મો.નં. 9724990099, મલ્હારભાઈ દવે – મો.નં. 9586300339…

- text

- text