હળવદ : સરંભડાના પુર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ ભરવાડનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ દોરાલા (ભરવાડ) (ઉ.૫૫)તે મશરૂભાઈ, લાલાભાઈના ભાઈ તથા મુકેશ અને મેહુલના પિતાશ્રીનું તા-૧૮-૦૪-૨૦૨૩ને મંગળવારના રોજ...
સમલી : મનસુખભાઈ વિરદાસભાઈ નિમાવતનું અવસાન
હળવદ : સમલી નિવાસી મનસુખભાઈ વિરદાસભાઈ નિમાવતનું તા. ૧૬-૬-૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૮-૬-૨૦૨૧...
હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન
પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું...
પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના ધર્મપત્નીનું અવસાન
હળવદ : હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ ઉકાભાઇ સાબરીયાના ધર્મ પત્ની અને મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જશુબેન પરસોતમભાઈ સાબરિયાનું આજે તારીખ 21/6/2023ના...
માધવનગર (ટિકર રણ): વિજયાબેન હિરજીભાઈ સંતોકીનું અવસાન
હળવદ : વિજયાબેન હિરજીભાઈ સંતોકી (ઉં.વ. 80) તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996- 81415 91209)ના માતાનું તારીખ 7 ને બુધવારે અવસાન થયું...
અજીતગઢ નિવાસી અરવિંદભાઈ નિમાવતનું અવસાન
હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ નિવાસી અરવિંદભાઈ ઘનશ્યામદાસ નિમાવત (ઉ.વ.65) તે ઉમેશભાઈ (63524 59104) તથા નિલેશભાઈ (83204 35661)ના પિતાનું તારીખ 22/2/2024ના રોજ અવસાન થયું...
હળવદ : પુરીબેન રામજીભાઈ પરમારનું દુઃખદ અવસાન
હળવદ : હળવદના પુરીબેન રામજીભાઈ પરમાર ૬૮ વર્ષની વયે આજ રોજ દુઃખદ નિધન થયું છે તે પત્રકાર કિશોરભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, મોહનભાઇ પરમારના માતૃશ્રી તારીખ...
ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...
ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન
હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું અવસાન
મોરબી : શશીકાંતભાઈ મોતીલાલ મહેતાનું તા.30ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3 નવેમ્બરને શુક્રવારના રોજ સાંજે 3થી 5 સુધી જૈન સ્થાનકવાસી વાડી,...