હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામી ( ઉ.વ.67) તે રમેશભાઈ પ્રભુભાઈ ગામીનું તા. 3ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન શિવપુર, તા.હળવદ ખાતે રાખેલ છે.
વાંકાનેર : વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર પ્રગતિ કોમ્પ્લેક્સમા ભાડુઆતો પાસેથી ભાડું ઉઘરાવવાનું કામ કરતા યુવાને ભાડાની ઉઘરાણી કરતા પિતા અને પુત્રએ આ બાબતનો...