ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન

- text


હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તારીખ 7ને શનિવારના રોજ રાત્રી 8 થી 10 કલાકે ચરાડવા ગામના ધાવડી માતાજી મંદિરના પાસે રાખેલ છે. (મો.નં. 99792 20026, 98256 40390)


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text