ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ ઝાલાનું અવસાન

હળવદ : ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા તે મયુરસિંહ ઇન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ ઇન્દ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...

હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન

હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...

રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા

  જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના...

પ્રતાપગઢ : ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયાનું અવસાન

હળવદ : પ્રતાપગઢ નિવાસી ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયા (ઉ.વ. 96), તે ચંદુભાઇના પિતાનું તા. 19/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું...

હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન

લોહાણા મહાજન વાડી ખાતે શુક્રવારે બપોરે ૪ થી ૬ સુધી બેસણું હળવદ : હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન...

હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામીનું અવસાન

હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામી ( ઉ.વ.67) તે રમેશભાઈ પ્રભુભાઈ ગામીનું તા. 3ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સાંજે...

હળવદ : જયંતિભાઈ રામજીભાઈ ગેલોતનું અવસાન

હળવદ : હળવદના જયંતિભાઈ રામજીભાઈ ગેલોત તે ઘનશ્યામભાઈ (શીવ ઈલેક્ટ્રોનિક),અસોકભાઈ (મહર્ષિ ગુરુકુલ) ના પિતાશ્રી નું તારીખ૮ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ ૧૦/૧૧/૨૦૧૮ને...

ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન

હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...

હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન 

હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...

ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન

હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ચિંતા ! યુવાનોને ક્રિકેટમેચ, ફિલ્મ જોવાનો સમય છે પણ મતદાન માટે નથી !!!

શતાયુ વડીલો અને મોટેરાઓએ ફરજ નિભાવી પણ યુવાનો મતદાનથી અળગા રહ્યા લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ રહ્યું પણ મતદારો નિરુતાશાહી રહેતા દેશ માટે ચિંતા જનક...

આવતીકાલે ગુરુવારે ધોરણ-12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ

ધોરણ-12 સાયન્સના 1,11,549 અને સામાન્ય પ્રવાહના 4,89,292 વિદ્યાર્થીઓના ભાવિનો થશે ફેંસલો મોરબી : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...

પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી

લોકસભાની ચૂંટણીમાં સોંપાઈ મહત્વની જવાબદારી મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી...

Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ. 249માં ડિનર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં અનલિમિટેડ ડિનર મિલ મળશે. આ...