ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ ઝાલાનું અવસાન
હળવદ : ઇંગોરાળા નિવાસી ઇન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા તે મયુરસિંહ ઇન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ ઇન્દ્રસિંહ ઝાલાના પિતાનું તારીખ 18/2/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું...
હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન
હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...
રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા
જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના...
પ્રતાપગઢ : ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયાનું અવસાન
હળવદ : પ્રતાપગઢ નિવાસી ત્રિભોવનભાઇ ટપુભાઈ ફૂલતરીયા (ઉ.વ. 96), તે ચંદુભાઇના પિતાનું તા. 19/04/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું...
હળવદ લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ અનડકટ (બાબુદાદા)નું નિધન
લોહાણા મહાજન વાડી ખાતે શુક્રવારે બપોરે ૪ થી ૬ સુધી બેસણું
હળવદ : હળવદ લોહાણા સમાજના પ્રમુખ અને સામાજિક આગેવાન અમૃતલાલ લાલજીભાઈ અનડકટ(બાબુદાદા)નું આજે નિધન...
હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામીનું અવસાન
હળવદ : શિવપુર નિવાસી પ્રભુભાઈ ઓધવજીભાઈ ગામી ( ઉ.વ.67) તે રમેશભાઈ પ્રભુભાઈ ગામીનું તા. 3ને ગુરૂવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7ને સોમવારે સાંજે...
હળવદ : જયંતિભાઈ રામજીભાઈ ગેલોતનું અવસાન
હળવદ : હળવદના જયંતિભાઈ રામજીભાઈ ગેલોત તે ઘનશ્યામભાઈ (શીવ ઈલેક્ટ્રોનિક),અસોકભાઈ (મહર્ષિ ગુરુકુલ) ના પિતાશ્રી નું તારીખ૮ના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તારીખ ૧૦/૧૧/૨૦૧૮ને...
ચરાડવા : કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણાનું અવસાન
હળવદ : ચરાડવા નિવાસી કેશવજીભાઇ વાઘજીભાઈ માકાસણા, તે કાંતિલાલભાઈ, વસંતભાઈ, જનકભાઈ અને મહેન્દ્રભાઈના પિતાનું તારીખ 04/08/2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું...
હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન
હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...
ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન
હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...