માધવનગર (ટિકર રણ): વિજયાબેન હિરજીભાઈ સંતોકીનું અવસાન

- text


હળવદ : વિજયાબેન હિરજીભાઈ સંતોકી (ઉં.વ. 80) તે, પરસોત્તમભાઈ (99797 53459) અને કાનજીભાઈ (78744 25996- 81415 91209)ના માતાનું તારીખ 7 ને બુધવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text